મુખ્ય સમાચાર
News of Thursday, 14th March 2019

દિલ ખુશ થયુ પી.એમ. મહાગઠબંધનથી મહા પરિવર્તનની અપીલ કરી રહ્યા છેઃ અખિલેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મતદાતાઓન ેજાગરૂક  કરવા માટે ટવિટમાં વિપક્ષી નેતાઓને ટેગ  કરવા પર સપા અધ્યક્ષ અખિલેશ યાદવએ ટવીટ કર્યુ છે દિલ ખુશ થયું કે પ્રધાનમંત્રી પણ મહાગઠબંધનથી મહાપરિવર્તનની અપીલ કરી રહ્યા છે. એમણે લખ્યું મારો બધા ભારતીયોને અનુરોધ છે કે વધારે વધારે સંખ્યામાં મતદાન કરી નવા પ્રધાનમંત્રી પસંદ કરે.

(12:00 am IST)