News of Thursday, 8th November 2018
ર૦૧૭-૧૮ માં સ્નૈપડીલનું નુકસાન ૮૮ ટકા ઘટી ૬૧૩ કરોડ
કોર્પોરેટ મામલાના મંત્રાલય પાસે દાખલ દસ્તાવેજો પ્રમાણે ઇ-કોમર્સ કંપની સ્નેપડીલનું નુકસાન ર૦૧૭ - ૧૮ માં ૮૮ ટકા ઘટી ૬૧૩ કરોડ રહ્યું. ગયા નાણાકીય વર્ષમાં ૪૬૧૭.૧ કરોડ હતુ. જયારે સ્નૈપડીલનું પરિચાલન રાજસ્વ ઘટીને ૪૩૬.૧ કરોડ રહ્યું જે ર૦૧૬-૧૭ માં ૯૦૩.૮ કરોડ હતુ. જયારે કંપનીના વિજ્ઞાપન ખર્ચમાં વાર્ષિક આધાર પર ૮૮ ટકાની ઘટ આવી છે.
(8:43 am IST)