News of Thursday, 8th November 2018
સરકાર કંપની કાનૂનમાં સંશોધન કરી શકે
સરકાર કંપની કાનૂનમાં થોડા સંશોધન કરી શકે છે. અને આમાં કારોબારી સામાજિક દાયિત્વ(સીએસઆર) માં ખર્ચથી જોડાયેલ થોડા પ્રાવધાન પણ સામેલ છે. કંપની કાનૂન ર૦૧૩ મા સંશોધન માટે મધ્યાદેશ આપવા માટે થોડા દિવસ બાદ કોર્પોરેટ મામલાના મંત્રાલયએ કાનૂનમાં પ્રસ્તાવિત બદલવાને લઇને સંબંધીત પક્ષો પાસેથી ર૦ નવેમ્બર સુધીમાં સૂચનો મંગાવ્યા છે.
(12:00 am IST)