મુખ્ય સમાચાર
News of Monday, 4th June 2018

ચેકબુક-એટીએમ ઉપાડ પર નહીં લાગે જીએસટી

મુંબઈઃ બેંકોમાંથી એટીએમના ઉપાડ અને ચેકબુક જેવી ગ્રાહકો માટેની નિઃશુલ્ક સેવાઓને જીએસટીના દાયરામાંથી બહાર રાખવામાં આવેલ છે જો કે ક્રેડીટકાર્ડ બીલના બાકીના ચુકવણા પર લાગતો વિલંબનો ચાર્જ અને પ્રવાસી ભારતીયો દ્વારા વિમાની ખરીદી પર જીએસટી લાગશેઃ ડેરીવેટીવ્ઝ અને વાયદા સોદા સાથે જોડાયેલી લેવડ-દેવડને પણ જીએસટીથી બહાર રાખવામાં આવેલ છે

 

(11:33 am IST)