News of Friday, 20th November 2020
ઉત્તર પ્રદેશમાં વધુ એક લઠ્ઠા કાંડ: 11 લોકોના મોત
હાપુર જિલ્લાના ગંગાનગર વ્રજ ઘાટમાં છેલ્લા ૪૮ કલાકમાં ઝેરી શરાબ પીવાથી 11 લોકોના મોત થયા: તપાસ ચાલુ
ઉત્તર પ્રદેશમાં હાપુર જિલ્લાના ગંગાનગર વ્રજ ઘાટમાં છેલ્લા ૪૮ કલાકમાં ઝેરી શરાબ પીવાથી 11 લોકોના મોત થયા છે. જિલ્લા કલેકટર અધિકારીએ કહ્યું છે કે લઠ્ઠો વેચાતો હોવાના કોઇ સત્તાવાર અહેવાલો મળ્યા નથી, તપાસ ચાલુ છે.
(12:08 am IST)