મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

પંજાબમાં અકાલી દળ નેતાની ગોળી મારી હત્‍યા કરી પગ કાપવામાં આવ્‍યા

ગુરદાસપુર ( પંજાબ ) માં સોમવારના બલવિંદર નામનો શખ્‍સ અને ૮ અન્‍ય લોકોએ શિરોમણી અકાલી દળના નેતા દલબીરએ બલવિંદર અને એક ગ્રામીણ વચ્‍ચે વિવાદમાં દખલ કરી હતી જેનો બદલો લેવા માટે આરોપીએ તેમની હત્‍યા કરી.

        પોલીસએ ૯ લોકો સામે કેસ દાખલ કર્યો છે. આરોપીઓની શોધખોળ ચાલુ છે.

(12:00 am IST)