મુખ્ય સમાચાર
News of Wednesday, 20th November 2019

પ્રદુષણ માટે પણ હોવી જોઇએ સંસદીય સમિતિઃ કોંગ્રેસ નેતા મનિષ તિવારીની ટિપ્‍પણી

        કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ મંગળવારના લોકસભામાં કહ્યું જેવી રીતે લોક ઉપક્રમ અને પ્રાકકલન સમિતિ છે એજ રીતે પ્રદુષણ અને જળવાયુ પરિવર્તન પર સંસદીય સ્‍થાયી સમિતિ હોવી જોઇએ.

        એમણે કહ્યું જયારે દિલ્લીમાં દર વર્ષે પ્રદુષણનો મુદો સામે આવે છે તો આવું કેમ છે આના પર સરકાર અને આ સદનથી કોઇ અવાજ નથી આવતો.

        જો બિજિંગની હવા સાફ થઇ શકે છે તો દિલ્લીની કેમ નહી ?

(12:00 am IST)