કેરળમાં કોરોનામાં રાહત:દેશમાં નવા 14.933 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 19.443 દર્દીઓ રિકવર થયા : વધુ 199 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.52.684 થયો :એક્ટીવ કેસ 1.71.883 થયા : કુલ કેસની સંખ્યા 3.41.08.323 થઇ
સૌથી વધુ કેરળમાં 7643 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1638 કેસ, તામિલનાડુમાં 1179 કેસ,મિઝોરમમાં 953 કેસ, પશ્ચિમ બંગાળમાં 726 કેસ, ઓરિસ્સામાં 556 કેસ, આંધ્રપ્રદેશમાં 483 કેસ,કર્ણાટકમાં 349 કેસ, આસામમાં 353 કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 14.933 કેસ નોંધાયા છે. જ્યારે 19.443 દર્દીઓ રિકવર થયા છે
દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 14.933 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 199 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.52.684 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 14.933 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.41.08.323 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.71.883 થઇ છે છેલ્લા 24 કલાકમાં 19.443 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.34.70.621 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 7643 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1638 કેસ, તામિલનાડુમાં 1179 કેસ, મિઝોરમમાં 953 કેસ, પશ્ચિમ બંગાળમાં 726 કેસ, ઓરિસ્સામાં 556 કેસ, આંધ્રપ્રદેશમાં 483 કેસ,કર્ણાટકમાં 349 કેસ, આસામમાં 353 કેસ નોંધાયા છે