News of Tuesday, 20th October 2020
રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાએ 5 નો ભોગ લીધો: સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1841 બેડ ખાલી
રાજકોટ : રાજકોટ શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનથી આજે મૃત્યુ આંકમાં એકદમ ઘટાડો થયો રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જ રાતમાં 5 દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ એક પણ મૃત્યુની નોંધ થઈ નથી.
આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.19નાં સવારનાં 8 વાગ્યા થી તા.20નાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર - જિલ્લાના 5 દર્દીઓએ દમ તોડી દીધા હતો . શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1841 બેડ ખાલી છે.
(9:23 am IST)