News of Saturday, 20th October 2018
અમૃતસર દુર્ઘટનામાં દશેરા કમિટીને પોલીસે રાવણદહનની મંજુરી આપેલી
અમૃતસરમાં થયેલ દુર્ઘટનામા બે પત્ર સામે આવ્યા છે. જેમાં પૃષ્ટિ થાયછે કે દશેરા કમિટીએ પત્ર લખી પોલીસ પાસે રાવણ દહન કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થાની માંગ કરેલ. આના જવાબમાં પોલીસે કહ્યુ હતુ કે આ કાયક્રમને લઇને કોઇ મુશ્કેલી નથી. દૂઘર્ટનામા લગભગ ૬૦ લોકોના મોત થયા છે.
(11:56 pm IST)