મુખ્ય સમાચાર
News of Saturday, 20th October 2018

અમૃતસર રેલ્વે દુર્ઘટનામાં નાટકોમાં ''રાવણ''ની ભૂમિકા ભજવનારનું પણ મોત

અમૃતસરઃ ગઇકાલની દુર્ઘટનામાં એ વ્યકિતનું પણ મોત થયું છે જે રામલીલામાં રાવણની ભૂમિકા ભજવતો હતોઃ રાવણ દહન વખતે રાવણની ભૂમિકા ભજવનાર દલબીર સિંહ પણ પાટા પર ઉભો હતોઃ દલબીરનું કુટુંબ શોકમાં ડુબી ગયું છેઃ કોઇ માનતંુ નથી કે દલબીર હવે આ દુનિયામાં નથીઃ તે વર્ષોથી રાવણની ભૂમિકા ભજવતો હતોઃ ગઇકાલે તે ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે મારે રામ-લક્ષ્મણને પણ તૈયાર કરવાના છે.

(11:31 am IST)