News of Saturday, 20th October 2018
અમૃતસર ટ્રેન દુર્ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વેદેશ પ્રવાસ રદ:રાત્રે જ ઇઝરાયલ જવાના હતા
અમૃતસર ટ્રેન દુર્ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે વેદેશ પ્રવાસ રદ કરી દીધો છે. તે ઈઝરાયલ જવાના હતા, અને તેમણે આજે રાત્રે જ જવાનું હતું, પરંતુ હવે તે એક બે દિવસ બાદ ઈજરાયલ જશે. તે હાલમાં ઘટનાસ્થળ પર જવા રવાના થઈ ગયા છે.
(12:00 am IST)