મુખ્ય સમાચાર
News of Saturday, 19th September 2020

ભીખુદાનભાઈનો આજે જન્મદિવસ : આપની વાણી હંમેશા પૃથ્વીલોકમાં ગુંજતી રહે - પરિમલ નથવાણી

આંધ્રના રાજ્ય સભાના સભ્ય અને  રિલાયન્સ પરિવારના વરિષ્ઠ સદસ્ય શ્રી પરિમલભાઈનથવાણીએ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર  ગુજરાતના લોકલાડીલા લોક કલાકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. પરિમલભાઈએ લખ્યું છે કે ઈશ્વર આપને સારું સ્વાસ્થ્ય અર્પે અને આપની વાણી હંમેશા પૃથ્વીલોકમાં ગુંજતી રહે તેવી પ્રાર્થના.

(12:21 am IST)