News of Sunday, 20th September 2020
પબ યુવાઓને બરબાદ કરી રહ્યું છે, એમને બંધ કરી દેવી જોઇએ : કર્ણાટક બીજેપી અધ્યક્ષ નલિનકુમાર
દક્ષિણ કન્નડ જિલ્લાના સાંસદ અને કર્ણાટક બીજેપી પ્રમુખ નલિનકુમારએ કહ્યું છે કે પબ યુવાઓને બરબાદ કરી રહેલ છે. અને એમના નિર્વાચન ક્ષેત્રમાં એને બંધ કરી દેવું જોઇએ એમણે કહ્યું જો સરકાર નિર્ણય નહી લેતો હું (પાર્ટીના) યુવા મોર્ચાને અદાલત દ્વારા કરવાહી માટે કહીશ અમે અમારા સમયમાં કલબોનું સંચાલન બંધ કરાવ્યું હતું.
(10:17 pm IST)