News of Friday, 20th September 2019
સૌથી પહેલા યોગીને જ પરત જવું પડશેઃ ઉતરપ્રદેશમાં એનઆરસીને લઇ અખિલેશની પ્રતિક્રિયા
રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી) ને લઇ સપા અધ્યક્ષ અખિલેશ યાદવએ કહ્યું છે કે એનઆરસી ફકત ડરાવવાની રાજનીતિ છે.
જો આ યુપીમાં લાગૂ થશે તો સૌથી પહેલા યોગીને જ પરત જવુ પડશે તે તો ઉતરાખંડના મૂળ નિવાસી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ રાજયમાં પણ એનઆરસી લાગુ કરવાની વાત કરી હતી.
(10:58 pm IST)