News of Friday, 20th September 2019
શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરે બોલ્યા નેહરૂ ૧૪ મિનીટ પણ જેલમાં નથી રહ્યાઃ કોંગ્રેસે આપ્યો જવાબઃ નેહરુ ૩રપ૯ દિવસ જેલમાં રહ્યા હતા
. શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ જણાવેલ કે વીર સાવરકર ૧૪ વર્ષ જેલમાં રહ્યા, નેહરુ ૧૪ મિનીટ પણ જેલમાં રહ્યા હોત તો એમને હુ વીર કહીશ, આ નિવેદન પર કોંગ્રેસ પ્રવકતા સંજય ઝા એ પ્રતિક્રિયા આપી છે.
ઝા એ ટવિટ કર્યુ પંડિત નેહ રૂ ૩રપ૯ દિવસ જેલમાં રહ્યા હતા. આને મિનિટોમાં બદલવા માટે કૃપયા આદિત્યની મદદ લ્યો.
ઉદ્વવ ઠાકરેએ કહ્યું જો સાવરકર દેશના પીએમ હોત તો પાકિસ્તાન હોત જ નહી.
(12:00 am IST)