મુખ્ય સમાચાર
News of Friday, 20th September 2019

ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ નિયુકત કરવામાં આવ્યા એર માર્શલ આર.કે. એસ. ભદૌરિયા

         સરકારએ એશ માર્શલ આર.કે. એસ. ભદૌરિયાને ભારતીીય વાયુસેનાના આગલા પ્રમુખ નિયકુત કર્યા છે. ફિલહાલ વાયુસેના ઉપ-પ્રમુખ તરીકે કાર્યરત ભદૌરીયા ૩૦ સપ્ટેમ્બરના રોજ રીટાયર્ડ થઇ રહેલ એર ચીફ માર્શલ ધનોઆની જગ્યા લેશે.

         ઉલ્લેખનીય છે કે ભદૌરિયાએ ફ્રાંસની સાથે ૩૬ રાફેલ લડાકૂ વિમાનની ડીલ અંગેની વાતચીતમાં ભારતીય દળની આગેવાની કરી હતી. ભદૌરિયા પૂનામા આવેલ નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટ રહ્યા છે.

(8:42 am IST)