મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

મર્જર થયા બાદ નવી બેન્ક એપ્રિલ-2019થી કાર્યાન્વિત થઇ જશે

નવી દિલ્હી :જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કો બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કના વિલય બાદ બનનારી નવી બેન્ક આગામી નાણાકીય વર્ષના પ્રારંભથી એટલે કે 1 એપ્રિલ, 2019થી કાર્યાન્વિત થઇ જશે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણેય બેન્કોની મર્જર પ્રક્રિયા નિર્ધારિત સમયમાં પૂરી કરવામાં આવશે અને નાણાકીય વર્ષ 2018-19ના અંત સુધીમાં જરૂરી તમામ રેગ્યુલેટરી પ્રક્રિયા પૂરી થવાની આશા છે

(12:31 am IST)