મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

પાકિસ્તાનના પ્રસ્તાવને ભારતે સ્વીકાર્યો:સુષ્મા સ્વરાજ અને કુરૈશી વચ્ચે ન્યુયોર્કમાં થશે બેઠક

નવી દિલ્હી :પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા અંતર્ગત ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત કરવાની  ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે પાકિસ્તાનના આ અનુરોધને ભારતે અનુરોધને ભારતે સ્વીકાર કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, હું તે વાતને કન્ફર્મ કરું છું કે પાકિસ્તાનના આગ્રહ પર ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક થશે.

(10:11 pm IST)