મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

હમ નહીં સુધરેંગે :પાકિસ્તાને આતંકી બુહરાન વાનીના નામની પોસ્ટલ ટિકિટ બહાર પાડી

 

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ભલે શાંતિ વાર્તા શરૂ કરવા માટે પીએમ મોદીને પત્ર લખ્યો હોય, પરંતુ પાકિસ્તાનના પોસ્ટલ વિભાગે પોતાની હરકથી ભારતને ઉશ્કેરવાનું કામ કર્યું છે. પાકિસ્તાન પોસ્ટ વિભાગે 20 પોસ્ટલ ટિકિટ બહાર પાડી છે, જેમાં જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલ આતંકવાદી બુરહાન વાણીની તસવીર છે. ઉપરાંત કેટલાક અન્ય લોકો પણ છે.

(10:31 pm IST)