મુખ્ય સમાચાર
News of Thursday, 20th September 2018

કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ સીએજી ને મળ્‍યું: રાફેલ મામલે તપાસની માંગ

કોંગ્રેસી નેતાઓનું એક પ્રતિનિધી મંડળ દિલ્‍હીમાં ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (સીએજી) રાજીવ મહર્ષિ સાથે મુલાકાત કરી રાફેલ વિમાન સોદાને  લઇને તપાસની માંગણી કરી. કોંગ્રેસ નેતા આનંદ શર્માએ જણાવ્‍યું કે પ્રતિનિધી મંડળે સીએજી રાફેલ વિમાનોની ખરીદીમાં અનિયમિતતા સ્‍થાપિત કરવાવાળા દસ્‍તાવેજોની સાથે એક વિસ્‍તૃત આવેદન પત્ર આપ્‍યું.

(12:00 am IST)