News of Tuesday, 20th August 2019
સાર્વજનિક રૂપથી ધુમ્રપાની અનુમતિ છે, તો સ્તનપાનની કેમ નહીઃ એકટ્રેસ છવિ મિતલની ટિપ્પણી
હાલમાં જ બીજા બાળકને જન્મ આપનારી એકટ્રેસ છવિ મિતલએ કહ્યું છે એક મતા અને બાળક વચ્ચે સ્તનપાન એક ખૂબસુરત ચીજ છે. અને આ એવું બંધન છે જેને તોડવું અસંભવ છે.
એમણે કહ્યું સાર્વજનિક સ્થાનો પર સ્તનપાનની અનુમતિ હોવી જોઇએ જો ધુમ્રપાનની અનુમતિ છે, ડ્રીંક કરવાની અનુમતિ છે તો સ્તનપાનની કેમ નહી ?
(11:55 pm IST)