મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

કદાચ સરકાર આરએસએસના વિચારોનું સમ્માન નથી કરતીઃ અનુચ્છેદ ૩૭૦ ને લઇ પ્રિયંઁકાની પ્રતિક્રિયા

કોંગ્રેસ  મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આરક્ષણથી સંબંધિત મોહન ભાગવતના નિવેદન પર આરએસએસની સફાઇને લઇ કહ્યું છે તો આરએસએસ માને છે કે બધા મુદાનો હલ વાતચીતથી નીકળે. એમણે કહ્યું લાગે મોદીજી અને એમની સરકાર આરએસ એસના વિચારોનું સમ્માન નથી કરતી અથવા એમને લાગે છે કે  જમ્મુ-કાશ્મીર કોઇ મુદો જ નથી.

(10:33 pm IST)