News of Tuesday, 20th August 2019
નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સમાં મોટી સંખ્યામાં હિન્દુઓના નામો સામેલ નથી ?
નવી દિલ્હી, તા. ર૦ : આસામમાં વર્ષોથી ઘુસી ગયેલા વિદેશીઓને દેશનિકાલ કરવા માટે માત્ર ભારતીય નાગરિકોની યાદી દર્શાવતું નેશનલ રજીસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) ટુંક સમયમાં બહાર પાડવામાં છે પરંતુ આ યાદીમાં મોટી સંખ્યામાં હિન્દુઓના નામો સામેલ કર્યા નથી તેવી આશંકા સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ તથા હિન્દુ જાગરણ મંચએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હોવાના વાવડ છે.
(4:06 pm IST)