મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

પૂ.જીવરાજબાપુ સાથે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સ્મૃતિરૂપ સંભારણા

સતાધારના પૂ.જીવરાજબાપુ સાથે ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સ્મૃતિરૂપ સંભારણાની ફાઇલ તસ્વીર. સતાધાર ખાતે પૂ.જીવરાજબાપુના અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ આર્શિવાદ લીધા હતા. પૂ.જીવરાજબાપુએ શ્રી કિરીટભાઇ ગણાત્રાએ તેમનાં હસ્તે પ્રસાદી પણ આપી હતી. અને આર્શિવાદ પાઠવ્યા હતા.જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:59 am IST)