મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

વિજયભાઈએ બે જ દિવસ પહેલા પૂ.જીવરાજબાપુના આર્શીવાદ મેળવ્યા હતા

બે જ દિવસ પહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પૂજય જીવરાજબાપુના ખબરઅંતર પૂછવા સત્તાધારધામ ખાતે પધાર્યા તે સમયની તસ્વીરોમાં પૂજય બાપુના આર્શીવાદ લઈ રહેલા વિજયભાઈ સાથે સત્તાધારના લઘુમહંત પૂજય વિજયબાપુ, પૂજય મુકતાનંદ બાપુ નજરે પડે છે.

(11:44 am IST)