News of Tuesday, 20th August 2019
આરએસએસ આરક્ષણ વિરોધી માનસિકતા ત્યાગી દયે તે વધારે સારૃઃ ભાગવતના નિવેદન પર માયાવતીની પ્રતિક્રિયા
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના આરક્ષણ સંબંધી નિવેદન પર બીએસપી પ્રમુખ માયાવતીએ કહ્યું છે કે સંઘ પોતાની આરક્ષણ વિરોધી માનસીકતા ત્યાગી દે તે વધારે સારૂ છે. આરક્ષણથી છેડછાડ અન્યાય છે.
જયારે કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું સંઘ બીજેપીનું દલિત-પછાત વિરોધી ચહેરા ઉજાગર થયા છે.
ભાગવતએ કહ્યું હતું કે આરક્ષણના પક્ષ અને વિપક્ષના લોકો વચ્ચે વાતચીત હોવી જોઇએ.
(12:00 am IST)