મુખ્ય સમાચાર
News of Tuesday, 20th August 2019

અરૂણ જેટલીના કાર્યકાળમાં અપનાવવામા આવેલ મોટી નીતિઓને કારણે અર્થવ્યવસ્થામાં સુસ્તીઃ બીજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ટિપ્પણી

     બીજેપી સાંસદ  સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના કાર્યકાળમાં અપનાવવામાં આવેલ ખોટી નીતિઓ અને આરબીઆઇના પૂર્વ ગવર્નર રઘુનામ રાજન દ્વારા નીતિગત દરો વધારવાને કારણે અર્થવ્યવસ્થામાં સુસ્તી છે અને આ નીતીઓ હજુ પણ લાગુ છે.

     એમણે આગળ કહ્યું કે અર્થવ્યવસ્થાને પ્રાથમિકતા આપવી જોઇએ. રાષ્ટ્ર નિર્માણ માટે  આ મહત્વપુર્ણ છે.

(12:00 am IST)