મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

કાલેે થાશે શિલા દિક્ષિતના અંતિમ સંસ્કારઃ દિલ્લીમાં બે દિવસના રાજ કીય શોકની ઘોષણા

દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર રવિવારના કરવામાં આવશે. દિલ્લી સરકારએ એમના નિધન પર બે દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે.

 

        અંતિમ દર્શન માટે એમનો પાર્થીવ દેહ નિજામુદિનમાં આવેલ  એમના  ઘર પર રાખવામાં આવશે.

        ફોર્ટીસ એસ્કોર્ટસ હોસ્પિટલ અનુસાર શીલા દિક્ષીતએ  સાંજના ૩.પપ મીનીટ પર અંતિમ શ્વાસ લીધા.

(11:24 pm IST)