મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

મુંબઇમાં ૧ દિવસમાં ટે્રનોમાંથી પડી જવાથી અને ટ્રેક ઓળંગતા સમયે થયેલ દુર્ઘટનામા ૧પ ના મોત

        મુંબઇમાં ગુરૂવારના ટ્રેન દુર્ઘટનામા ૧પ લોકોના મોત થયા. પોલીસ પ્રવકતા એસ.આર. ગાંધીએ બતાવ્‍યુ છે કે મોત ટ્રક પાર કરતા સમયે ટ્રેનની ટકકર અને અન્‍યના મોત લોકોથી ખીચોખીચ ભરેલી ટ્રેનોમાંથી પડી જવાને કારણે થયા છે.

        ગાંધીએ કહ્યું કે શહેરના ખૂબ જ સારા લોકો શોર્ટકટ લેવાનું પસંદ કરે છે મુંબઇમાં લોકલ ટ્રેનમાં રોજના લગભગ ૭પ લાખ લોકો સફર કરે છે.

 

(9:57 pm IST)