મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

મનુષ્‍ય સાધુઓના સંતાન છે, બંદરોના નહીઃ બીજેપી સાંસદ સત્‍યપાલસિંહની સટાસટી

        બીજેપી સાંસદ સત્‍યપાલસિંહએ કહ્યું છે કે મનુષ્‍ય પ્રકુતિની વિશેષ રચના અને ભારતીય સાધુઓની સંતાન છે. એમણે કહ્યું કે એમની ભાવનાઓને ઠેસ પહોંચાડવા નથી માગતો જે ખુદને બંદરોની સંતાન માને છે.

        સિંહ ડાવિંનના વિકાસવાદના સિદ્ધાંતને આ કહેતા રદ કરી ચુકયા છે કે કોઇએ બંદરને મનુષ્‍ય બનતા નથી જોયા.

        મુંબઇ પોલીસનાપૂર્વ પ્રમુખ છે સત્‍યપાલસિંહ એમનુ કહેવું છે કે માનવાધિકાર વિદેશી વિચાર છે.

(9:57 pm IST)