મુખ્ય સમાચાર
News of Saturday, 20th July 2019

૨.૩૮ લાખ ભાવિકોએ બાબા અમરનાથના દર્શન કર્યા

૧ જુલાઈથી શરૂ થયેલ પવિત્ર અમરનાથ યાત્રાના ૧૯ દિવસમાં

જમ્મુઃ અમરનાથ યાત્રા માટે શુક્રવારે જમ્મુથી ૪૦૯૪ શ્રધ્ધાળુઓનો જથ્થો બાબાના દર્શન માટે રવાના થયેલ. ૧ જુલાઈથી શરૂ થયેલ યાત્રાના ૧૯ દિવસમાં ૨.૩૮ લાખથી વધુ ભાવિકોએ દર્શન કર્યા છે. આ વખતે ૪૫ દિવસ ચાલનાર પવિત્ર યાત્રાનું સમાપન ૧૫ ઓગસ્ટના રોજ થશે.

(1:11 pm IST)