મુખ્ય સમાચાર
News of Friday, 20th July 2018

વરસાદી પાણીના નિકાલના કાયમી ઉકેલ માટે BMC કિર્લોસકર બ્રધરની મદદ લેશે

મુંબઈમાં દર વખતે મૉન્સૂનમાં સર્જાતી પૂરની સ્થિતિ પર નિયંત્રણ મેળવવા માટે BMCએ હવે જાણીતા ઉદ્યોગપતિ કિર્લોસ્કર બ્રધર્સની મદદ લેવાનું નક્કી કર્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં બેંકોક સરકારને મદદ માંગતા કિર્લોસકર બ્રધર્સના ટેકનિકલ સ્ટાફે અન્ડર ગ્રાઉન્ડ ટનલમાં મહાકાય કૉન્ક્રીટ વ્હૉલ્યુટ પમ્પ બેસાડીને પ્રભાવી સિસ્ટમ તૈયાર કરી હતી. આવી યોજના મુંબઇ માટે તૈયાર કરાશે.

 

(1:29 pm IST)