મુખ્ય સમાચાર
News of Thursday, 20th June 2019

આયુષ્માન ભારત થી વિમા કંપનીઓને મળશે પૈસાઃ આ સમાધાન નથીઃ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાની પ્રતિક્રિયા

         દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ આયુષ્માન ભારત યોજના લાવી વિમા કંપનીઓને પૈસા આપી સ્વાસ્થ્ય સમસ્યાઓનુ સમાધાન નથી.

         આના માટે હોસ્પિટલ, મોહલ્લા કિલનીક અને પોલીકિલનીક બનાવવા જોઇએ.

         જયારે  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ વરસાદ પહેલા ડેંગ્યુ, મલેરીયા જેવી બિમારીઓ સામે તૈયારીઓ ને લઇ વિભાગોની મીટીંગ કરી હતી.

(12:03 am IST)