News of Thursday, 20th June 2019
તેજસ્વી યાદવ દિલ્લીમાં છે, મુજફફરપુરની હાલાત પર નજર કેન્દ્રીત છેઃ આરજેડીની પ્રતિક્રિયા
આરજેડી પ્રવકતા મનોજ ઝા એ કહ્યું છે કે પાર્ટી નેતા તેજસ્વી યાદવ દિલ્લીમાં છે અને મુજફફરપુરની હાલાત પર નજર કેન્દ્રીત છે.
દિમાગી બુખારથી ૧૦૦ થી વધારે બાળકોના મોત છતાં તેજસ્વી મુજફફરપુર ન પહોંચવા પર પાર્ટી ઉપાધ્યક્ષ રઘુવંશ પ્રસાદસિંહએ કહ્યું હતુ કદાચ તે વિશ્વકપનો મેચ જોવા ગયા છે.
(11:19 pm IST)