મુખ્ય સમાચાર
News of Thursday, 20th June 2019

સદનમાં ધાર્મિક નારેબાજીની અનુમતિ નહી આપું: લોકસભા સ્પીકર ઓમ બિડલાની ઘોષણા

        લોકસભા સ્પીકર ઓમ બિડલાએ કહ્યું છે કે તે સદનમાં સાંસદોને ધાર્મિક નારેબાજી કરવાની અનુમતિ નહી આપે.

         એમણે કહ્યું કે સંસદમાં નારેબાજી પ્લેકાર્ડ  દેખાડવા અથવા વેલમાં આવવાની  જગ્યા નથી અને આ નિયમોને લઇ સદન ચલાવશે.

         સાંસદો દ્વારા શપથ લેવા દરમ્યાન સદનમાં જય શ્રીરામ અને અલ્લાહ-હૂ-અકબર જેવા નારા લાગ્યા હતા.

(11:17 pm IST)