મુખ્ય સમાચાર
News of Thursday, 20th June 2019

લોકશાહી મૂલ્‍યો અને સમજદારી આપણા દેશની સહુથી મોટી તાકાત છેઃ નવ નિયુક્‍ત સરકારને સમર્થન સાથે અભિનંદન પાઠવતા અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી

મુંદ્રાઃ લોકશાહી મૂલ્‍યો અને સમજદારી આપણા દેશની સહુથી મોટી તાકાત છે. તેવા વિધાન સાતે અદાણી ગૃપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ ભારતને ગ્રેટર ઇન્‍ડિયા બનાવવા માટે નવી સરકારને સમર્થન ઘોષિત કર્યુ છે.

તેમણે ઉમેર્યુ હતું કે આગામી દિવસોમાં મોટા પાયે ઇન્‍ફાસ્‍ટ્રકચરનો વિકાસ જરૂરી છે.

(8:51 pm IST)