મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

શું લોકસભા ચૂંટણીને કિર્તન સભા બનાવવા માગે છે પી.એમ. મોદી : શરદ યાદવની ટિપ્પણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેદારનાથ યાત્રાને લઇ લોકતાંત્રિક જનતાદળના નેતા શરદ યાદવએ રવિવારના ટવિટ કર્યુ છે કે શું પી.એમ. મોદી લોકસભા ચૂંટણીને કિર્તન સભા બનાવવા માગે છે. એમણે કહ્યું ગુફામાં થોડા કલાકો વિતાવવાથી એમને શુ હાંસિલ થયુ ? પી.એમ.મોદીએ શનિવારના કેદારનાથની એક ગુફામાં ૧પ કલાક ધ્યાન લગાવ્યું હતુ.

(11:57 pm IST)