મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

ટીવી બંધ કરવાનો સમય, બધા એગ્જિટ પોલ ખોટા નથી હોતા : ઉમર અબ્દુલા

નેશનલ કોન્ફરન્સ ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલાએ ટવિટ કર્યુ છે કે બધા એગ્જિટ પોલ ખોટા નથી હોતા એમણે લખ્યુ ટીવી બંધ કરવા, સોશ્યિલ મીડિયાથી લોગ આઉટ થવાનો સમય આવી ગયો છે. આ જોવાનો ઇન્તજાર છે કે ર૩ મેના પણ દુનિયા એમ જ ચાલી રહી છે અધિકતર એગ્જિટ પોલમા એનડીએને લગભગ ૩૦૦ સીટી મળવાનુ અનુમાન છે.

(11:25 pm IST)