મુખ્ય સમાચાર
News of Monday, 20th May 2019

બીજેપીને રોકી ન શકે તો કોંગ્રેસે મરી જવું જોઇએ : એગ્જિટ પોલ પર યોગેન્દ્ર યાદવની ટિપ્પણી

સ્વરાજ અભિયાનના સંસ્થાપક યોગેન્દ્ર યાદવએ એગ્જિટ પોલ પછી ટવિટ કર્યુ છે કે કોંગ્રેસે મરી જવું જોઇએ. એમણે આગળ કહ્યું જો તે આઇડીયા ઓફ ઇન્ડીયાને બચાવવા માટે બીજેપીને નહી રોકે તો આ પાર્ટીની ભારતીય ઇતિહાસમાં કોઇ સકારાત્મક ભુમિકા બચી નથી. આજ આ (કોંગ્રેસ) બીજો વિકલ્પ બનાવવા પોતે એક મોટી બાધા બની ગઇ છે.

(11:23 pm IST)