News of Monday, 20th May 2019
નિતિન ગડકરી સાથે ભૈયાજી જોષીની મુલાકાત
ભાગવતજીને આજે વડાપ્રધાન મળી રહયા છે ત્યારે જ નાગપુરમાં
આરએસએસના સરકાર્યવાહ છે ભૈયાજી જોષી, ગડકરીના નિવાસસ્થાને કરી બેઠક બંને વચ્ચે બંધ બારણે થઇ ચર્ચાઃએકઝીટ પોલના વર્તારા મુજબ નાગપુર બેઠક ઉપર નિતિન ગડકરી હારી રહયાના હેવાલો વચ્ચે આ બેઠક યોજાઇ છે : નિતિન ગડકરી સંઘની ખુબ જ નજીક છેઃ તેમણે મોદી સરકાર મુંઝવણમાં મુકાયા તેવા ઘણા વિવાદી નિવેદનો કર્યા છે : આજે નરેન્દ્રભાઇ પણ નાગપુર ખાતે સંઘ વડામથકે શ્રી મોહન ભાગવતજીને મળી રહયા છે
(4:33 pm IST)