મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

પીએમ મોદીને શ્રાપ લાગશે અને તે બીજી વખત પી એમ નહી બનેઃ પ્રજ્ઞાના નિવેદન પર ઓવૈસી

એઆઇએમઆઇએમ પ્રમુખ અસરુદિન ઓવેસીએ ર૬/૧૧ મુંબઇ હુમલામા શહીદ થયેલ હેમંત કરકરેને લઇ ભોપાલ (મધ્યપ્રદેશ)થી બીજેપી પ્રત્યાશી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રાપ લાગશે અને તે બીજી વખત હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી નહી બને પ્રજ્ઞાએ કહ્યું કે એમના શ્રાપના કારણે કરકરેની મોત થઇ હતી.

(11:48 pm IST)