મુખ્ય સમાચાર
News of Saturday, 20th April 2019

પી.એમ. મોદીની જેમ ખોટા નહી જન્મજાત પછાત વર્ગના છેેે મુલાયમઃ માયાવતી

સપા સરંક્ષક મુલાયમસિંહ યાદવની સાથે ર૪ વર્ષ પછી મંચ પર બેસતા બસપા પ્રમુખ માયાવતીએ કહ્યુ આ (મુલાયમ) પ્રધાનમંત્રી મોદીની જેમ નકલી અને ખોટા પછાત વર્ગના નથી. માયાવતીએ કહ્યું મુલાયમજી અસલી છે જન્મજાત પછાત વર્ગના છે એમણે પોતાના બેનર નીચે ઉતરપ્રદેશમા બધા સમાજના લોકોને પાર્ટીમા જોડયા છે.

(8:43 am IST)