News of Tuesday, 19th February 2019
આરબીઆઇ ર૧ ફેબ્રુઆરીએ બજારમાં રૂ. ૧રપ૦૦ કરોડ રોકડ ઠાલવશે
આરબીઆઇએ ઓપન માર્કેટ ઓપરેશન (ઓએમઓ) મારફત સરકારી પ્રતિભૂતિયા ખરીદી ર૧ ફેબ્રુઆરીએ બજારમાં રૂ. ૧રપ૦૦ કરોડ રોકડા ઠાલવવાની જાહેરાત કરી છે. આરબીઆઇના જણાવ્યા પ્રમાણે રોકડની હાલની સ્થિતિના આકલન પછી આ નીર્ણ્ય લીધેલ છે. રોકડની કમી હોવા પર સરકારી પ્રતિભૂતિઓની ખરીદ દ્વારા બજારમાં પૈસા નાખવાા આવે છે.
(12:10 am IST)