મુખ્ય સમાચાર
News of Tuesday, 19th November 2019

પોતાના માટે રૂ.૧૯૧ કરોડનું પ્‍લેન ખરીદવાને બદલે મહિલાઓને મફત યાત્રા કરાવીઃ દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા

    દિલ્લીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલએ કહ્યું છે કે સાર્વજનિક પરિવહનની બસોમાં મહિલાઓને મફત યાત્રાની મંજુરી આપી, જેના પર વિપક્ષએ હંગામો મચાવ્‍યો હતો.

     એમણે કહ્યું કે એક રાજયના મુખ્‍યમંત્રીએ પોતાના માટે રૂ. ૧૯૧ કરોડનું વિમાન ખરીદયું.  વિમાન ન ખરીદીને મે આપણી બહેનોને મફત યાત્રા કરાવી. આ વિમા ગુજરાત સરકારએ ખરીદયું છે.

(12:00 am IST)