News of Tuesday, 19th November 2019
૧૧ સેમ્પલના આધારે કોઇ શહેરના પાણીની ગુણવતાની પરખ ના થાયઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રતિક્રિયા
ભારતીય માનક બ્યુરોના રીપોર્ટમાં દિલ્લીની પાણીની ગુણવતાને સૌથી ખરાબ બતાવતા રીપોર્ટ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ સોમવારના કહ્યું ૧૧ સેમ્પલના આધારે કોઇ શહેરના પાણીની ગુણવતાને પારખી શકાતી નથી.
એમણે આગળ કહ્યું હુ દિલ્લીના દરેક વોર્ડના પ સેમ્પલ મંગાવુ અને તેની તપાસ કરાવી આંકડા સાર્વજનિક કરાવું.
(12:00 am IST)