News of Tuesday, 19th November 2019
અયોધ્યા ફેંસલામાં ખામીઓ પણ મુસ્લિમોને તેનો સ્વીકાર કરવા કહીશઃ પૂર્વ બીજેપી નેતા યશવંતસિંહાની ટિપ્પણી
પૂર્વ બીજેપી નેતા યશવંતસિન્હાએ અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટના ફેંસલાને લઇને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટના ફેંસલામા ખામીઓ છે. આ ખામીઓથી ભરેલ છે છતા હું ફરીથી મુસ્લિમ સમુદાયને આ ફેંસલાનો સ્વીકાર કરવાનુ કહીશ.
એમણે આગળ કહ્યું ચાલો આગળ વધીએ છીએ સુપ્રીમ કોર્ટના ફેંસલા પછી કોઇ ફેંસલો નથી.
(12:00 am IST)