મુખ્ય સમાચાર
News of Monday, 19th November 2018

પ્રયાગરાજ કુંભઃ 1પ દિવસ પહેલાં અનારક્ષિત ટીકીટ બુક કરવાની મંજુરી

રેલવેના ઉત્તરપ્રદેશના  પ્રયાગરાજમાં આયોજીત થઇ રહેલ કુંભ ર019 માટે ત્‍યાં જવા વાળા યાત્રીકોને 1પ દિવસ  પહેલા અનારક્ષિત ટીકીટ બુક કરાવવાની મંજુરી આપી છે. આ સુવિધા પ્રયાગરાજના 1ર સ્‍ટેશનો પર યાત્રા માટે  ઉપલબ્‍ધ છે. પરંતુ હાલ યાત્રાના 3 દિવસ પહેલા અનારક્ષિત ટીકીટ બુક કરાવી શકાય છે.

(11:03 pm IST)