News of Monday, 19th October 2020
જમ્મૂ-કાશ્મીરના પુલવામાંમાં આતંકિયોએ સીઆરપીએફની ટુકડી પર ફેંકયો ગ્રેનેડ, ૧ ઘાયલ
જમ્મૂ-કાશ્મીરના પુલવામાં આવેલ ત્રાલ શહેરમાં આતંકવાદિયોએ સુરક્ષાબળો પણ ગ્રેનેડ ફેંકયો જેમાં સીઆરપીએફના એક જવાન ઘાયલ થયા સીઆરપીએફએ નિવેદન જારી કરી કહ્યું કે અજાણ્યા આતંકવાદિયોએ સવારના ૧૧ઃ૪પ વાગ્યે સીઆરપીએફની ૧૩૯ બટાલિયનની ટુકડીઓ પર ગ્રેનેડ ફેંકયો. સીઆરપીએફએ કહ્યું ઘાયલ જવાનને દવાખાનામાં દાખલ કરે છે એની સ્થિતિ સ્થિર છે.
(11:50 pm IST)