મુખ્ય સમાચાર
News of Saturday, 19th October 2019

આસામની જિયાભરાલી નદીમા ૪પ યાત્રીઓ વાળી નાવ પલ્‍ટી ગઇ એક લાપતા

સોનિતપુર ( આસામ)ની જિયાભરાલી નદીમાં ગુરુવારના ૪પ યાત્રિઓથી ભરેલી એક નાવ પલટી ગઇ જે પછીથી એક શખ્‍સ લાપતા છે.

અડધાથી વધારે યાત્રી ભરીને સુરક્ષિત સ્‍થાન પર પહોંચી ગયા, જયારે થોડા રાજય આપદા મોચનદળની મદદથી બહાર કાઢવામા આવ્‍યા.

રીપોર્ટસ મુજબ વધારે વજન હોવાને કારણે નાવ અનિયંત્રીત થઇ ગયેલ અને પલટી ગઇ હતી.

સ્‍થાનીક લોકોનુ઼ કહેવુ છે કે નાવ પર થોડા જાનવર અને મોટર સાયકલ પણ હતા.

(12:00 am IST)